Skip to main content

ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ

 ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ

The Gujarat Police Department is the law enforcement agency for the state of Gujarat in India. It was established in 1960 and has its headquarters in Gandhinagar, capital. The department is responsible for maintaining law and order, preventing crime, and protecting the citizens of Gujarat. It has a staff of over 60,000 personnel and is organized into various units, including the Criminal Investigation Department, the State Reserve Police Force(SRPF), and the Anti-Terrorist Squad(ATS). The Gujarat Police Department has been praised for its efforts to combat crime and terrorism, and it is considered to be one of the most effective police forces in India.

ભરતીને લઈ ગુજરાત સરકારના ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2025માં આશરે ૧૪૦૦૦થી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 


ઉપરોક્ત માહિતી અનુસાર નીચેની મુજબ વિવિધ સંવર્ગની આશરે 14000થી વધુ જગ્યાઓ પર પોલીસ વિભાગ દ્વારા લેખિત પરીક્ષા, શારીરિક કસોટીના માધ્યમથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચેનું કોષ્ટક જુઓ.


સંભવિત જગ્યાઓ

સંવર્ગનું નામ

૧૨૯

એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ

૧૨૬

વાયરલેસ પી.એસ.આઈ

૩૫

એમ.ટી પી.એસ.આઈ

૫૫૧

ટેકનીકલ ઓપરેટર

૪૫

હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૦૧

૨૬

મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર ગ્રેડ-૦૨

૧૩૫

હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૦૨

૭૨૧૮

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ

૩૦૧૦

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ

૩૨૧૪

એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ

૩૦૦

જેલ સિપાઈ(પુરુષ)

૩૧

જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ.


પ્રાપ્ત માહિતી અનુસાર, વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ વિભાગ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ વિભાગ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. ગ્રુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ''ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ વિભાગ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-૨૦૨૫માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે''. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની 45 તથા જુનીયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ-245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.

આવી જરૂરી માહિતી માટે અમારી સાથે જોડાવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.

તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ રોજગારી મેળવવામાં સરળતા રહે.

પોલીસ ભરતી પ્રક્રિયા, ઉંંમર, લાયકાત, શારીરિક કસોટી વગેરેની વિગતવાર માહિતી માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.

https://youtu.be/Rlbtlt3EYzg?si=1q5uNjZ9I5X36Skp


#Police Recruitment #Home Department, #gujarat Job #gujarat police #police notification #advertisement

Comments

POPULAR POSTS

મનમોહન સિંહ: ભારતના પૂર્વ વડાપ્રધાન

 મનમોહન સિંહ: ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભારતના 13મા વડાપ્રધાન, એક મહાન અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા. તેઓ 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદ પર રહ્યા. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબ પ્રાંતના ગાહ ગામમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. 1947માં ભારતના વિભાજન સમયે તેમના પરિવાર દ્વારા ભારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું  હતું. મનમોહન સિંહે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી. હતી. તેમણે 1991માં નાણાં મંત્રી તરીકે ભારતના આર્થિક સુધારણા કાર્યક્રમના સ્થાપક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 2004માં તેઓ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન બન્યા. મનમોહન સિંહના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમનો કાર્યકાળ અનેક પડકારો અને વિવાદોથી ભરેલો હતો, પરંતુ તેમનો નમ્ર સ્વભાવ અને કાર્યકુશળતા માટે તેઓ જાણીતા હતા. મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું. તેમના નિધન પર સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રિય શોક જાહેર કરવામાં આવ્યો છે અને દેશના નાગરિકો તેમને ભાવભીની શ્રદ...

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા , શૈક્ષણિક લાયકાત , ઉંમર , અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.15/10/2024 થી તા. 30/10/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે. જાહેરાત ક્રમાંક    GPSC/202425/47 થી  GPSC/202425/67 જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ કુલ જગ્યાઓ GPSC/202425/47 નાયબ કાર્યપાલક ઇજનેર(યાંત્રિક) વર્ગ-02 06 GPSC/202425/48 સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) , વર્ગ- 02 ...

ભારતમાં રાજ્યપાલ: તેમની સત્તાઓ અને બંધારણીય જોગવાઈઓ

  ભારતમાં રાજ્યપાલ: તેમની સત્તાઓ અને બંધારણીય જોગવાઈઓ રાજ્યપાલ કોણ છે? ભારતના સંવિધાન અનુસાર, દરેક રાજ્યમાં રાજ્યપાલ પદની જોગવાઈ છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરેલ એક રાજ્યપાલ દરેક રાજ્યમાં હોય છે અને તે રાજ્યમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. બંધારણીય અનુચ્છેદો / બંધારણીય જોગવાઈઓ અનુચ્છેદ 153:  દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હશે. અનુચ્છેદ 154:  કાર્યપાલિકાની સત્તા રાજ્યપાલમાં નિહિત રહેશે. અનુચ્છેદ 155:  રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવશે. અનુચ્છેદ 156:  રાજ્યપાલની નિમણૂક પાંચ વર્ષ માટે કરવામાં આવશે. અનુચ્છેદ 161:  રાજ્યપાલને રાષ્ટ્રપતિ દ્વારા ગમે ત્યારે હટાવી શકાય છે.  રાજ્યપાલની નિમણૂક રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ નિમણૂક સામાન્ય રીતે પાંચ વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે. રાજ્યપાલની સત્તાઓ રાજ્યપાલની સત્તાઓ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 153 થી 161માં વર્ણવવામાં આવી છે. આ સત્તાઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં આપણે સરળતાથી સમજી શકીએ છીએ.  વિધાનસભા સંબંધિત સત્તાઓ: વિધાનસભાનું સત્ર બોલાવવું અથવા મુલતવી...