Skip to main content

GPSC CLASS - 01 & 02 SYLLABUS 2023-2024

GPSC CLASS - 01 & 02 SYLLABUS 2023-2024

જાહેરાત ક્રમાંક : 47/2024-25

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2023-24 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત ગુજરાત વહીવટી સેવા, , વર્ગ-01, મુલ્કી સેવા, વર્ગ-01 અને વર્ગ=-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-02ની જગ્યાઓ પર ભરતી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઉપરોક્ત સેવાઓ માટે નીચે મુજબની પરીક્ષા પધ્ધતિ અનુસરવામાં આવશે. આ પરીક્ષા મુખ્ય ત્રણ તબક્કામાં જેમાં પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વ(ઇન્ટરવ્યુ) કસોટી દ્વારા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારોને તબક્કાવાર મૌખિક કસોટી માટે મંડળ દ્વારા બોલાવવામાં આવશે.


પરીક્ષા પધ્ધતિ

નોંધ: પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. અભ્યાસક્રમના અર્થઘટનના ઉદ્‌ભવતા પ્રશ્ના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવામાં આવશે.

 

પ્રાથમિક પરીક્ષા પધ્ધતિ અને અભ્યાસક્રમ

પ્રાથમિક પરીક્ષા હેતુલક્ષી પ્રકારની રહેશે. પ્રાથમિક પરીક્ષામાં કુલ 2 પેપર લેવામાં આવશે જેમાં પેપર દીઠ 3 કલાક એમ કુલ 6 કલાક સમય આપવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા માટે પેપર દીઠ ગુણભાર 200 ગુણ એમ કુલ 400 ગુણમાં લેવામાં આવશે.

પ્રાથમિક પરીક્ષા પધ્ધતિ

ક્રમ

પરીક્ષાનો પ્રકાર

પ્રશ્નપત્રનું નામ

સમય

ગુણભાર

૦૧

 હેતુલક્ષી

સામાન્ય અભ્યાસ-01

3 કલાક

૨૦૦

૦૨

સામાન્ય અભ્યાસ-02

3 કલાક

૨૦૦

કુલ ગુણ

૪૦૦



સામાન્ય અભ્યાસ પેપર-01 નો વિગતવાર અભ્યાસક્રમ
મુખ્ય વિષયો

01 ઈતિહાસ

02 સાંસ્કૃતિક વારસો

03 ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય         

    સંબંધો

04 સામાન્ય બૌદ્ધિક ક્ષમતા

 

સામાન્ય અભ્યાસ પેપર-02 નો વિગતવાર અભ્યાસક્રમ

01 ભારતીય અર્થતંત્ર અને આયોજન

02 ભૂગોળ

03 વિજ્ઞાન અને ટેકનોલોજી

04 પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

 

મુખ્ય પરીક્ષા પધ્ધતિ અને વિગતવાર અભ્યાસક્રમ

મુખ્ય પરીક્ષા કુલ 900 ગુણની લેવામાં આવશે જેમાં કુલ 06 પેપર હશે તથા પેપર દીઠ ગુણભાર 150 રહેશે. પ્રાથમિક પરીક્ષાના ગુણ અહીં ગણવામાં આવશે નહીં તથા મુખ્ય લેખિત પરીક્ષાના કુલ 900 તથા વ્યક્તિત્વ(ઇન્ટરવ્યુ) કસોટીના 100 ગુણ એમ કુલ 1000 ગુણને આખરી પસંદગી માટે ગણતરીમાં લેવામાં આવશે.

 

મુખ્ય પરીક્ષા પરીક્ષા પધ્ધતિ

ક્રમ

પરીક્ષાનો પ્રકાર

પ્રશ્નપત્રનું નામ

સમય

ગુણભાર

૦૧

 

 

વર્ણનાત્મક

ગુજરાતી

૩ કલાક

૧૫૦

૦૨

અંગ્રેજી

૩ કલાક

૧૫૦

૦૩

નિબંધ

૩ કલાક

૧૫૦

૦૪

સામાન્ય અભ્યાસ 0૧

૩ કલાક

૧૫૦

૦૫

સામાન્ય અભ્યાસ 0૨

૩ કલાક

૧૫૦

૦૬

સામાન્ય અભ્યાસ 03

૩ કલાક

૧૫૦

લેખિત પરીક્ષાના કુલ ગુણ

(ફક્ત પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેમના માટે)

૯૦૦

વ્યક્તિત્વ કસોટી(ઈન્ટરવ્યુ)

(ફક્ત મુખ્ય પરીક્ષામાં લાયક ઠરેલ હોય તેમના માટે)

૧૦૦

આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ

૧૦૦૦

 

મુખ્ય પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.


Important Links


Official Website Click Here

Syllabus PDF Click Here


Join Us 

WhatsApp Channel Click Here

Telegram Channel Click Here 


Please share with Your friends, Heartily Good Luck !!!

 

Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for support.

Please share with Your friends, Heartily Good Luck !!!


Comments

POPULAR POSTS

મનમોહન સિંહ: ભારતના પૂર્વ વડાપ્રધાન

 મનમોહન સિંહ: ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભારતના 13મા વડાપ્રધાન, એક મહાન અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા. તેઓ 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદ પર રહ્યા. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબ પ્રાંતના ગાહ ગામમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. 1947માં ભારતના વિભાજન સમયે તેમના પરિવાર દ્વારા ભારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું  હતું. મનમોહન સિંહે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી. હતી. તેમણે 1991માં નાણાં મંત્રી તરીકે ભારતના આર્થિક સુધારણા કાર્યક્રમના સ્થાપક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 2004માં તેઓ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન બન્યા. મનમોહન સિંહના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમનો કાર્યકાળ અનેક પડકારો અને વિવાદોથી ભરેલો હતો, પરંતુ તેમનો નમ્ર સ્વભાવ અને કાર્યકુશળતા માટે તેઓ જાણીતા હતા. મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું. તેમના નિધન પર સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રિય શોક જાહેર કરવામાં આવ્યો છે અને દેશના નાગરિકો તેમને ભાવભીની શ્રદ...

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા , શૈક્ષણિક લાયકાત , ઉંમર , અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.15/10/2024 થી તા. 30/10/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે. જાહેરાત ક્રમાંક    GPSC/202425/47 થી  GPSC/202425/67 જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ કુલ જગ્યાઓ GPSC/202425/47 નાયબ કાર્યપાલક ઇજનેર(યાંત્રિક) વર્ગ-02 06 GPSC/202425/48 સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) , વર્ગ- 02 ...

ભારતમાં રાજ્યપાલ: તેમની સત્તાઓ અને બંધારણીય જોગવાઈઓ

  ભારતમાં રાજ્યપાલ: તેમની સત્તાઓ અને બંધારણીય જોગવાઈઓ રાજ્યપાલ કોણ છે? ભારતના સંવિધાન અનુસાર, દરેક રાજ્યમાં રાજ્યપાલ પદની જોગવાઈ છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરેલ એક રાજ્યપાલ દરેક રાજ્યમાં હોય છે અને તે રાજ્યમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. બંધારણીય અનુચ્છેદો / બંધારણીય જોગવાઈઓ અનુચ્છેદ 153:  દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હશે. અનુચ્છેદ 154:  કાર્યપાલિકાની સત્તા રાજ્યપાલમાં નિહિત રહેશે. અનુચ્છેદ 155:  રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવશે. અનુચ્છેદ 156:  રાજ્યપાલની નિમણૂક પાંચ વર્ષ માટે કરવામાં આવશે. અનુચ્છેદ 161:  રાજ્યપાલને રાષ્ટ્રપતિ દ્વારા ગમે ત્યારે હટાવી શકાય છે.  રાજ્યપાલની નિમણૂક રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ નિમણૂક સામાન્ય રીતે પાંચ વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે. રાજ્યપાલની સત્તાઓ રાજ્યપાલની સત્તાઓ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 153 થી 161માં વર્ણવવામાં આવી છે. આ સત્તાઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં આપણે સરળતાથી સમજી શકીએ છીએ.  વિધાનસભા સંબંધિત સત્તાઓ: વિધાનસભાનું સત્ર બોલાવવું અથવા મુલતવી...

ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ

  ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ The Gujarat Police Department is the law enforcement agency for the state of Gujarat in India. It was established in 1960 and has its headquarters in Gandhinagar, capital. The department is responsible for maintaining law and order, preventing crime, and protecting the citizens of Gujarat. It has a staff of over 60,000 personnel and is organized into various units, including the Criminal Investigation Department, the State Reserve Police Force(SRPF), and the Anti-Terrorist Squad(ATS). The Gujarat Police Department has been praised for its efforts to combat crime and terrorism, and it is considered to be one of the most effective police forces in India. ભરતીને લઈ ગુજરાત સરકારના ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2025માં આશરે ૧૪૦૦૦થી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.  ઉપરોક્ત માહિતી અનુસાર નીચેની મુજબ વિવિધ સંવર્ગની આશરે 14000થી વધુ જગ્યાઓ પર પોલીસ વિભાગ દ્વારા લેખિત પરીક્ષા, શારીરિક કસોટીના...