Skip to main content

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા સર્વોચ્ચ સન્માનની યાદી 2024

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા સર્વોચ્ચ સન્માનની યાદી 2024

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આફ્રિકન દેશ નાઈજીરિયાનું સર્વોચ્ચ સન્માન

આફ્રિકન દેશ નાઈજીરિયાએ વડાપ્રધાન મોદીને તારીખ 17 નવેમ્બર 2024ના રોજ સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન "ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર"થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

અત્યાર સુધી વિશ્વના કુલ 15 દેશોએ પી.એમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે. આ સાથે જ તેમને મળનારો આ 17મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ હશે.

પી.એમ મોદીને સન્માનીત કરનારા દેશોની યાદી 

ક્રમ

દેશ

એવોર્ડ

વર્ષ

રાજા/રાષ્ટ્રપતિ/વડાપ્રધાન

રાજધાની

૦૧

નાઈજીરિયા

ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજીર

17 નવેમ્બર 2024

રાષ્ટ્રપતિ: બોલા ટિનુબુ

અબુજા

૦૨

ડોમિનિકા

ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર

નવેમ્બર 2024

લુઈસ અબિનાડર

સેન્ટો ડોમિગો

૦૩

રશિયા

ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયૂ ધ એપોસ્ટલ

2024

વ્લાદીમીર પુતિન

મોસ્કો

૦૪

ભૂટાન

ઓર્ડર ઓફ ધ ડ્રંક ગ્યાલપો

2024

રાજા: જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે

થિમ્પુ

૦૫

ફ્રાંસ

ગ્રાન્ડ ઓફ ધ લીઝન ઓફ ઓનર

2023

ઈમેનુએલ મેક્રોન

પેરિસ

૦૬

ઈજિપ્ત

અસ-સિસીને ઓર્ડર ઓફ નાઈલ

2023

અબ્દેલ ફતહ

કાઈરો

૦૭

ફિઝી

કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી

2023

PM: સીટિવેની રાબુકા

સુવા

૦૮

પાપુઆ ન્યુ ગિની

ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ

2023

-

પોર્ટ મોરેસ્બી

૦૯

પલાઉ

એબાલકલ

2023

સુરંગેલ વિપ્સે

કોરોર

૧૦

અમેરિકા

લીઝન ઓફ મેરીટ એવોર્ડ

2020

ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન ડીસી

૧૧

બહેરીન

કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા

2019

કિંગ હમાદ બિન ઈસા અલ ખલીફા

મનામા

૧૨

યુ.એ.ઈ

ઓર્ડૅર ઓફ જાયદ

2018

રાજા: શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન

અબુધાબી

૧૩

માલદીવ

રુલ ઓફ નિશાન ઈજ્ઝુદ્દીન

2018

રાષ્ટ્રપતિ: ઈબ્રાહિમ સાલેહ

માલે

૧૪

પેલેસ્ટાઈન

ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ ધ પેલેસ્ટાઈન

2018

રાષ્ટ્રપતિ: મહમુદ અબ્બાસ

યરુશલમ

૧૫

સાઉદી અરબ

કિંગ અબ્દુલ અઝીઝ સૈશ

2016

રાજા: કિંગ શાહ સલમાન બિન અબ્દુલ અઝીઝ

રિયાદ

૧૬

અફઘાનિસ્તાન

આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર

2016

રાષ્ટ્રપતિ: અશરફ ગની

કાબુલ


આફ્રિકન દેશ નાઈજીરિયાનો ટૂંકમાં પરિચય

વસતી: 23 કરોડ

ભાષા: અંગ્રેજી, હૌસા, યોરુબા

રાષ્ટ્રપતિ: બોલા ટિનુબુ 

રાજધાની : અબુજા

નાઈજીરીયા ભારતના સંબંધો શા માટે મહત્વપૂર્ણ છે ?

* નાઈજીરીયા તેલ અને ગેસનો વિશાળ ભંડાર ધરાવે છે.

* નાઈજીરીયા ઓ.આઈ.સી (ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ) અને ઓપેક (ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ)

* ચીન, નેધરલેન્ડસ પછી ભારતનું સૌથી મોટુ બિઝનેસ પાર્ટનર

* ભારતી એરટેલ નાઈજીરીયામાંં બીજા નંબરની મોબાઈલ ઓપરેટર કંપની


નાઇજીરિયાની મુલાકાત લેનારા ભારતીય વડાપ્રધાનોની યાદી

પંડિત નહેરુ 1962

અટલ બિહારી વાજપેયી 2002

મનમોહન સિંહ 2007

નરેન્દ્ર મોદી 2024


આફ્રિકન દેશ નાઇજીરિયાની વિશેષતા

નાઈજીરીયા આફ્રિકાનો સૌથી મોટો લોકશાહી દેશ છે.

સૌથી ઝડપથી વિકસતો દેશ

2050 સુધીમાં વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે.

નાઈજીરીયા બે ભાગમાં વહેચાયેલું છે.

01. ઉત્તર ભાગ - ગરીબી, મુસ્લિમ બહુમતી, શરિયા કાયદો

02. દક્ષિણ અને પૂર્વ ભાગ - સમૃદ્ધ, ખ્રિસ્તી બહુમતી


Join Us

WhatsApp Channel Click Here

Telegram Channel Click Here

સરકારી જમાઈ વેબસાઈટ પર તમામ  સરકારી જાહેરાતો, યોજનાઓ, સરળ અંગ્રેજી શીખો, કરન્ટ અફેર્સ વગેરેની માહિતી આપવામાં આવે છે.

જોબ અપડેટ માટે : www.sarkarijamai.com જુઓ તથા 

સરકારી  યોજનાઓ , કરંટ અફેર્સ, અંગ્રેજી શિખવા માટે : www.sarkarijamai.in જુઓ

Please share with Your friends, Heartily Good Luck !!!

Note : Candidates are always advised to read official notification for more clarification. Here we share information for knowledge purposed only, please read detailed notification, because it may chance to mistake in our article, if you find any mistake please contact us to keep up to date. Thanks for your support.

 Please share with Your friends, Heartily Good Luck !!!






 

Comments

POPULAR POSTS

મનમોહન સિંહ: ભારતના પૂર્વ વડાપ્રધાન

 મનમોહન સિંહ: ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભારતના 13મા વડાપ્રધાન, એક મહાન અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા. તેઓ 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદ પર રહ્યા. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબ પ્રાંતના ગાહ ગામમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. 1947માં ભારતના વિભાજન સમયે તેમના પરિવાર દ્વારા ભારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું  હતું. મનમોહન સિંહે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી. હતી. તેમણે 1991માં નાણાં મંત્રી તરીકે ભારતના આર્થિક સુધારણા કાર્યક્રમના સ્થાપક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 2004માં તેઓ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન બન્યા. મનમોહન સિંહના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમનો કાર્યકાળ અનેક પડકારો અને વિવાદોથી ભરેલો હતો, પરંતુ તેમનો નમ્ર સ્વભાવ અને કાર્યકુશળતા માટે તેઓ જાણીતા હતા. મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું. તેમના નિધન પર સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રિય શોક જાહેર કરવામાં આવ્યો છે અને દેશના નાગરિકો તેમને ભાવભીની શ્રદ...

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025

GPSC RECRUITMENT FOR VARIOUS POST 2024 – 2025 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024-25 માટેના ભરતી કેલેન્ડર અંતર્ગત વિવિધ સંવર્ગોની ભરવા પાત્ર થતી સંભવિત જગ્યાઓ માટેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ વિવિધ સંવર્ગોની ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા , શૈક્ષણિક લાયકાત , ઉંમર , અભ્યાસક્રમ તથા વિવિધ તબક્કાની પરીક્ષા માટેની સંભવિત તારીખ વગેરેની સંપૂર્ણ માહીતી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે તા.15/10/2024 થી તા. 30/10/2024 , 23:59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા આયોગની વેબસાઈટ પર જાહેરાતની સંપૂર્ણ વિગતો વંચાણે લઈને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્યથા તેના માટે ઉમેદવાર સ્વયં જવાબદાર રહેશે. જાહેરાત ક્રમાંક    GPSC/202425/47 થી  GPSC/202425/67 જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ કુલ જગ્યાઓ GPSC/202425/47 નાયબ કાર્યપાલક ઇજનેર(યાંત્રિક) વર્ગ-02 06 GPSC/202425/48 સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ) , વર્ગ- 02 ...

ભારતમાં રાજ્યપાલ: તેમની સત્તાઓ અને બંધારણીય જોગવાઈઓ

  ભારતમાં રાજ્યપાલ: તેમની સત્તાઓ અને બંધારણીય જોગવાઈઓ રાજ્યપાલ કોણ છે? ભારતના સંવિધાન અનુસાર, દરેક રાજ્યમાં રાજ્યપાલ પદની જોગવાઈ છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરેલ એક રાજ્યપાલ દરેક રાજ્યમાં હોય છે અને તે રાજ્યમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. બંધારણીય અનુચ્છેદો / બંધારણીય જોગવાઈઓ અનુચ્છેદ 153:  દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હશે. અનુચ્છેદ 154:  કાર્યપાલિકાની સત્તા રાજ્યપાલમાં નિહિત રહેશે. અનુચ્છેદ 155:  રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવશે. અનુચ્છેદ 156:  રાજ્યપાલની નિમણૂક પાંચ વર્ષ માટે કરવામાં આવશે. અનુચ્છેદ 161:  રાજ્યપાલને રાષ્ટ્રપતિ દ્વારા ગમે ત્યારે હટાવી શકાય છે.  રાજ્યપાલની નિમણૂક રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ નિમણૂક સામાન્ય રીતે પાંચ વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે. રાજ્યપાલની સત્તાઓ રાજ્યપાલની સત્તાઓ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 153 થી 161માં વર્ણવવામાં આવી છે. આ સત્તાઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં આપણે સરળતાથી સમજી શકીએ છીએ.  વિધાનસભા સંબંધિત સત્તાઓ: વિધાનસભાનું સત્ર બોલાવવું અથવા મુલતવી...

ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ

  ગુજરાત પોલીસ ભરતી 2025: પુરુષો અને મહિલાઓ માટે વિવિધ વિભાગોમાં આવનારી સંભવિત જગ્યાઓ The Gujarat Police Department is the law enforcement agency for the state of Gujarat in India. It was established in 1960 and has its headquarters in Gandhinagar, capital. The department is responsible for maintaining law and order, preventing crime, and protecting the citizens of Gujarat. It has a staff of over 60,000 personnel and is organized into various units, including the Criminal Investigation Department, the State Reserve Police Force(SRPF), and the Anti-Terrorist Squad(ATS). The Gujarat Police Department has been praised for its efforts to combat crime and terrorism, and it is considered to be one of the most effective police forces in India. ભરતીને લઈ ગુજરાત સરકારના ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2025માં આશરે ૧૪૦૦૦થી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.  ઉપરોક્ત માહિતી અનુસાર નીચેની મુજબ વિવિધ સંવર્ગની આશરે 14000થી વધુ જગ્યાઓ પર પોલીસ વિભાગ દ્વારા લેખિત પરીક્ષા, શારીરિક કસોટીના...